Notification texts go here Contact Us Buy Now!
Posts

આધારકાર્ડમાં કોઈ અપડેટ માટે આપવા પડશે વધારે પૈસાઆધાર કાર્ડમાં નામ અથવા સરનામું બદલવા જેવા સામાન્ય સુધારા માટે ૭૫ ફી લેવામાં આવશે

આધારકાર્ડમાં કોઈ અપડેટ માટે આપવા પડશે વધારે પૈસા
આધાર કાર્ડમાં નામ અથવા સરનામું બદલવા જેવા સામાન્ય સુધારા માટે ૭૫ ફી લેવામાં આવશે
નવું આધાર કાર્ડ બનાવવા માટે કોઈ ફી લેવામાં આવશે નહી અને તે પહેલાની જેમ મફત રહેશે
 જો તમે તમારા આધાર કાર્ડનું નામ સરનામું અથવા કોટો અપડેટ કરવાનું વિચારી રહ્યા છો તો આ સમાચાર ખૂબ જ મહત્વપૂર્ણ છે. યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા (UIDAI)એ આધાર કાર્ડ આપટેટ સંબંધિત નવા નિયમો જાહેર કર્યા છે. આ નિયમાં ૧ ઓકટોબર, ૨૦૨૫ થી અમલમાં આવશે અને તમારા આધાર કાર્ડમાં કોઈપણ ફેરફાર કરવો પહેલા કરતા વધુ ખર્ચાળ રહેશે.UIDA/ અનુવર, ૧ ઓક્ટોબરથી નામ અથવા સરનામું બદલવા જેવા સામાન્ય સુધારા માટે
૭૫ ૭ી લેવામાં આવશે. બાયોમેટ્રિક માહિતી (જોટો, ફિંગરપ્રિન્ટ, આઈરિસ) અપોટ કરવા માટે ૧૨૫ ફ્રી લેવામાં આવશે. (૭ થી ૧૭વર્ષની વર્ષના) બાળકો માટે બાયોમેટ્રિક અપડેટ માટે પણ ૧૨૫ કી લેવામાં આવશે. જોડે, નવું આધાર કાર્ડ બનાવવા માટે કોઈ કી લેવામાં આવશે નહીં અને તે પહેલાની જેમ મફત રહેશે. UIDAIના CEO ભુનેશ્વર કુમારે જણાવ્યું હતું કે ૧ ઓક્ટોબર, ૨૦૨૫ થી ૧૦ વર્ષ જૂના આધાર કાર્ડ અપડેટ કરવું કરજિયાત રહેશે.
આનો અર્થ એ થયો કે જો તમે છેલ્ડ દાયકામાં નારણ આધાર કાર્ડને
અપડેટ કર્યું નથી, તો તમારે હવે દસ્તાવેજો સંપમિટ કરવા પાસે અને ફી ચૂકવવી પડશે. આ નિયમ એક વધારાનો ખર્ચ હોઈ શકે છે, ખાસ કરીને સામીલ અને નાના શહેરોમાં રહેતા લોકો માટે. UIDAI એ ૫થી ૦ અને ૧૫ થી ૧૭ વર્ષની વયના બાળકો અને કિશોરો માટે આને પૂરી પાડી છે. હવે, આ વય જૂથોમાં બા/મેટ્રિક અપડેટ માટે કોઈ ફ્રી રહેશે નહીં. પહેલાં કી ૫૦ હતી. જોકે, આ અપડેટ તેમના માટે કરજિયાત રહેશે.
સમયસર અપડેટ કરવામાં નિષ્ફળતાના પરિણામે તેમનું આધાર
કાર્ડ અમાન્ય થઈ શકે છે. ૧૫ ઓગસ્ટ, ૨૦૨૫ થી ૧૮ વર્ષ કે તેથી વધુ ઉંમરના લોકોના આધાર કાર્ડ પર પિતા અથવા પતિનું નામ દેખાસે નહીં, આ પાહિતી ફક્ત UIDAI કોઈમાં જ રહેશે. વધુમાં, જન્મ તારીખ હવે જન્મ વર્ષ (દા.ત., ૧૯૯૦) દ્વારા બદલવામાં આવશે. કેર ઓક (C/O) કોલમ પણ દૂર કરવામાં આવી છે. જાન્યુઆરી ૨૦૨૫ થી સરનામામાં ફેરફાર માટે ફક્ત બેંક છે.
સ્ટેટમેન્ટ અથવા પુટિલિટી બિલ (વીજળી, પાણી, ગેસ) માન્ય રહેશો.
જોકે, નામ અથવા જન્મ તારીખમાં ફેરફાર માટે પાન કાર્ડ, મતદાર ID અથવા જન્મ પ્રમાણપલની જરૂર પડશે. ૧ ઑક્ટોબરથી, સમગ્ર અપડેટ પ્રક્રિયા ડિજિટલ હશે, એટલે કે અરજીઓ UIDAI વેખસાઈટ અથવા mAadhaar એપ્લિકેશન દ્વારા સબમિટ કરવી આવાયક છે, અને દસ્તાવેજજે નજીકના સરનામાં ચકાસણી કેન્દ્ર પર ચકાસાશ આવવક
સેમિકન્ડકટર ક્ષેત્રમાં મોટી સિદ્ધિ

Post a Comment

Cookie Consent
We serve cookies on this site to analyze traffic, remember your preferences, and optimize your experience.
Oops!
It seems there is something wrong with your internet connection. Please connect to the internet and start browsing again.
AdBlock Detected!
We have detected that you are using adblocking plugin in your browser.
The revenue we earn by the advertisements is used to manage this website, we request you to whitelist our website in your adblocking plugin.
Site is Blocked
Sorry! This site is not available in your country.